ઉજ્જૈન : મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડ તુટ્યો, શ્રાવણ મહિનામાં 1.57 કરોડ ભક્તોએ કર્યા દર્શન

શ્રાવણ મહિનામાં મહાકાલ મંદિરમાં દર્શન

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શનનો રેકોર્ડ ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંડિરમાં આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડનો નવો રેકોર્ડ નોંધાયો છે. માત્ર 30 દિવસના શ્રાવણ માસમાં આશરે 1 કરોડ 57 લાખ 210 શ્રદ્ધાળુઓએ બાબા મહાકાલના દર્શન કર્યા તેવું મંદિર પ્રબંધ સમિતિના આંકડા દર્શાવે છે. આંકડાઓ અને આવક સમિતિ અનુસાર દર્શન અને પ્રસાદીના વેચાણથી કેટલાંક કરોડ … Read more