પીએમની ભેટોની ઈ-હરાજી 17 સપ્ટેમ્બરે થશે; ‘ખાસ અભિયાન 6’ માટે નવો વેબ પોર્ટલ લોન્ચ

SEMICON India 2026

પીએમની ભેટોની ઈ-હરાજી 17 સપ્ટેમ્બરે શરૂ થશે પીએમ નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની હરાજી 17 સપ્ટેમ્બરે શરૂ થશે અને તે દિલ્હીની મોર્ડન આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત થશે. આ હરાજી ઈ-ઓક્શન દ્વારા લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ આવતીકાલે બપોરે 3 વાગ્યે પ્રદર્શનનું નિરીક્ષણ કરશે અને પત્રકાર પરિષદ પણ યોજાશે. ભાજપ પ્રમુખની મુલાકાત ભાજપ પ્રમુખ નીતિન નવીન આવતીકાલે મુમ્બઇ અને … Read more