Dalai Lamaના જીવન પર પુસ્તકનું વિમોચન, ડૉ. કરણ સિંહે ગણાવ્યા શાંતિના અવાજ
Dalai Lamaના જીવન પર પુસ્તકનું વિમોચન તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાના જીવન અને વારસાને કેન્દ્રમાં રાખીને લખાયેલું પુસ્તક ‘ઇટરનલ લાઇટ: ધ લાઇફ એન્ડ લેગસી ઓફ ધ 14th દલાઈ લામા’નું ગુરુવારે દિલ્હી ખાતે વિમોચન થયું. પુસ્તક વરિષ્ઠ પત્રકાર અને લેખક અરવિંદ યાદવે દ્વારા લખાયું છે અને તેનું પ્રકાશન વેસ્ટલેન્ડ બુક્સ દ્વારા કરવામાં આવ્યું છે. વિમોચન કાર્યક્રમમાં … Read more