લાખણી તાલુકાના હેમાસરા ખાતે રામકથાનું ભવ્ય આયોજન, ભુવાજી રામાબાપુએ રૂ.11000નું દાન આપ્યું,
લાખણી તાલુકાના હેમાસરા ગામે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલી રામકથામાં ભુવાજી રામાબાપુએ રૂ.11000નું દાન આપ્યું, ભક્તો માટે ભોજન સહિત વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. રામકથાના આયોજનની વિશેષતા હેમાસરા વિસ્તારમાં રાજપૂત પરિવાર દ્વારા આયોજિત રામકથામાં વ્યાસ પીઠ પર કથાકાર કેતનદાસજી રણછોડદાસજી સાધુ બિરાજમાન છે. તેઓ સરળ ભાષામાં કથાનું રસપાન કરાવી રહ્યા છે અને ઉપસ્થિત ભાવિક ભક્તોને દાખલા તથા … Read more