ગાંધીનગર Metro Rail Project Phase-2: PM Modi દ્વારા મહાત્મા મંદિરથી પ્રારંભ

PM Modi દ્વારા મહાત્મા મંદિરથી ગાંધીનગર Metro Rail Project Phase-2નું ઉદ્ઘાટન. 7 સ્ટેશન અને 7.8 કિમી મેટ્રો રૂટ હવે જાહેર જનતા માટે ખુલ્લો.