દિલ્હી: સત્ય નિકેતનમાં ચાર માળની PG ઇમારત ધરાશાયી, બચાવ કામગીરી ચાલુ

દિલ્હી PG ઇમારત ધરાશાયી

દિલ્હી PG ઇમારત ધરાશાયી દિલ્હીના સત્ય નિકેતનમાં આવેલી ચાર માળની એક પીએજી ઇમારત ધરાશાયી થઈ છે. દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા અને બચાવ કામગીરી શરૂ કરી છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નોંધાયું છે અને બે ની સ્થિતિ ગંભીર હોવાનું પોલીસ તરફથી જાણવામાં આવ્યું છે. ચાર લોકોને … Read more