સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સોમનાથ મંદિર ભારતના આત્મવિશ્વાસ અને પુનઃનિર્માણનું પ્રતીક
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય યાત્રા અને જંગી જાહેરસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સોમનાથનો ઇતિહાસ વિનાશનો નહીં પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઐતિહાસિક શૌર્ય યાત્રા સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ અને પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દેવાધિદેવ મહાદેવની પાવન … Read more