81 વર્ષીય અસગરઅલી વોહરાએ વડાપ્રધાન મોદીને મળીને જમીન કબજાની CBI તપાસની માંગ કરી
અસગરઅલી વોહરાની વડાપ્રધાનને વિનંતી 81 વર્ષીય અસગરઅલી વોહરાએ 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી દાયકાઓ જૂના જમીન વિવાદમાં ન્યાય અને CBI દ્વારા તપાસ કરવાની માંગ કરી. તેમણે દાવો કર્યો છે કે 1989માં ખરીદેલ આશરે 2,810 ચોરસ મીટર જમીન પર વર્ષ 2011માં ગેરકાયદે કબજો થયો હતો. પીએમની તરફથી પ્રતિક્રિયા સકારાત્મક હોવાના જણાવવાથી તેમને ન્યાયની આશા પુનઃજીવંત … Read more