નવી દિલ્હી ખાતે શિવનગરની સુફ કશીદાકારીને રાષ્ટ્રીય સ્તરે મળ્યું વડાપ્રધાનનું વિશેષ સન્માન
શિવનગરની સુફ કશીદાકારીને રાષ્ટ્રીય માન્યતા શિવનગરની સુફ કશીદાકારી હવે દેશના સર્વોચ્ચ મંચ સુધી પહોંચી છે. વાવ-થરાદ કરત ત્રેઠાળું થરાદ જિલ્લાના શિવનગર ગામે પેઢીઓથી ચાલી આવી રહેલી આ પ્રાચીન હસ્તકલા નવા દિલ્હીમાં શંશકભાઇ ચૌધરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રજૂ કરી, રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. શિવનગરની સુફ કશીદાકારીનું રાષ્ટ્રીય સ્તરે મહત્વ અને ખાસ ઓળખ આ સુફ … Read more