દિલ્હીના સત્ય નિકેતનમાં સમારકામ હેઠળનું ૩ માળનું ઇમારત ધરાશાયી, અનેક લોકો કાટમાળમાં ફસાયા
દિલ્હીના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં સમારકામ હેઠળનું જૂનું ૩ માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું અને ઇમારતમાં કામ કરતા મજૂરો સહિત કેટલાક લોકો કાટમાળ હેઠળ ફસાયા. ઘટના જાણ થતા જ દિલ્હી ફાયર સર્વિસ, સ્થાનિક પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમો સ્થળ પર પહોંચી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ … Read more