PMJDY: દર ચોથા ખાતા નિષ્ક્રીય, 5.72 કરોડ ખાતા શૂન્ય બેલેન્સ — ઉત્તર પ્રદેશ સૌથી આગળ
PMJDY ખાતા નિષ્ક્રીય પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ દેશના લગભગ દર ચોથા ખાતું નિષ્ક્રીય છે અને લગભગ 5.72 કરોડ ખાતામાં કોઈ રકમ જમા નથી. આ માહિતી નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગે RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડેની અરજીના જવાબમાં 1 સપ્ટેમ્બરે આપી છે. ઉત્તર પ્રદેશનું સ્થાન ઉત્તર પ્રદેશ શૂન્ય બેલેન્સ અને નિષ્ક્રીય બંને પ્રકારનાં ખાતાઓમાં પ્રથમ ક્રમે … Read more