સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ, ભવ્ય શૌર્ય યાત્રા અને ડ્રોન શો યોજાશે
સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 108 ઘોડાઓની શૌર્ય યાત્રા તથા ભવ્ય ડ્રોન શો યોજાશે. ભારતીય સંસ્કૃતિના રક્ષકો અને આસ્થાના કેન્દ્રોની મહત્તા નવી પેઢી સુધી પહોંચાડવા સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ અંગેની પૂર્વ તૈયારીઓની મહત્વપૂર્ણ માહિતી આપતા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે … Read more