ગુજરાતને નવી 101 એસટી બસોની ભેટ, રક્ષાબંધન તહેવાર નિમિત્તે 30 ઓગસ્ટ સુધી 6500 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરાશે
ગુજરાતની 101 નવી એસટી બસો રક્ષાબંધન પર્વની નિયમોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની 101 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી આ બસોનો પ્રસ્થાન લીલી ઝંડી આપી કરાવ્યો હતો. લોકાર્પિત કરાયેલી બસો રક્ષાબંધન તહેવાર દરમિયાન વિશેષ સંચાલનમાં જોડાશે. બસોનું વિવરણ લોકાર્પિત કરાયેલી કુલ 101 નવી એસ.ટી. બસોમાં 71 … Read more