રાહ-વીર યોજના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે ગાંધીનગરની કોલેજમાં વિશેષ માર્ગ સલામતી સત્ર યોજાયું

ગાંધીનગર સમાચાર – એચ. એલ. કોલેજમાં રાહ-વીર યોજના અંગે માર્ગ સલામતી સત્ર

ગાંધીનગરની એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રાહ-વીર યોજના અને ટ્રાફિક નિયમો અંગે વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગ સલામતી સત્ર યોજાયું.રાહ-વીર યોજના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે એચ. એલ. કોલેજમાં વિશેષ માર્ગ સલામતી સત્ર યોજાયું ગાંધીનગર સમાચાર રાહ-વીર (Good Samaritan) યોજના અંગે યુવાનોમાં જાગૃતિ વધારવાના હેતુસર ગાંધીનગર સ્થિત એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ … Read more