5 સપ્ટેમ્બર ટોપ ન્યૂઝ: દેશભરના 82 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર, અમદાવાદમાં પ્રથમવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ
રાષ્ટ્રીય પુરસ્કાર 2023 આવતીકાલે દેશભરના 82 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સવારે 11:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં તેમના સન્માન સમારોહમાં હાજર રહી પુરસ્કારો વિતરશે. આ પ્રસંગે 48 શાળા શિક્ષકો અને 21 ઉચ્ચ શિક્ષણના શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવશે. ગુજરાતમાંથી ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ એક સાથે … Read more