પાકિસ્તાનમાં 100 વર્ષનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે તાત્કાલિક તપાસ અને પુનઃસ્થાપનની માંગ કરી
પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડાયું પાકિસ્તાનમાંના નરોવાલ જિલ્લાના સિરાજ ગામમાં લગભગ 100 વર્ષ જૂના ઐતિહાસિક હિન્દુ મંદિરને કથિત રીતે તોડી પાડવામાં આવ્યાં હોવાના અહેવાલો સામે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે બનાવની નિંદા કરીને પાકિસ્તાન સરકારને તાત્કાલિક અને પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે. ઘટનાની વિગતો અહેવાલો અનુસાર નરોવાલ જિલ્લાના સિરાજ ગામમાં આવેલા સદી … Read more