BJPએ Gen Z માટે પ્લાન બનાવ્યો: 14થી 25 વર્ષના યુવાનો માટે ‘યુવા સંવાદ’ અભિયાન, PM મોદીના જન્મદિવસથી અન્ય અભિયાનની તૈયારી
યુવા સંવાદ અભિયાનની જાહેરાત ભાજપની નવી ટીમની પહેલી બેઠક શનિવારે યોજાઈ અને તેમાં નિર્ણય લેવાયો કે હવે 14 થી 25 વર્ષના યુવાનો સાથે સંપર્ક વધારવાનો રહેશે. એ માટે પાર્ટી દ્વારા યુવા સંવાદ અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી છે. શીર્ષક પ્રમાણે આ રણનીતિ યૂપી સહિત 7 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રચવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું … Read more