‘દેશને આઝાદી અમે આપી, ત્યારે જ તમે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બની શક્યા’; BJP પર મલ્લિકાર્જુન ખરગે

કોકરોચ જનતા પાર્ટી

મલ્લિકાર્જુન ખરગે BJP પર તીવ્ર પ્રહાર મલ્લિકાર્જુન ખરગે BJP પર તીવ્ર પ્રહાર કર્યા અને જણાવ્યું, “એ (BJP) દાવો કરે છે કે જે કોઈ ‘વંદે માતરમ’ ન ગાય, તે દેશદ્રોહી છે. હકીકતમાં દેશદ્રોહી તો તેઓ જ છે. આખરે તેઓ અંગ્રેજોના ગુલામ બની રહેવા માંગતા હતા, જ્યારે અમે તેમને તે ગુલામીથી મુક્ત કરાવ્યો.” આ પણ વાંચો: રામાયણ … Read more