વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં કૃષ્ણા શેષાદ્રીના અનોખા પ્રયાસ BharatRajya.comની પ્રશંસા કરી
વડાપ્રધાન મોદીએ કૃષ્ણા શેષાદ્રીના પ્રયાસની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન મુંબઈની કૃષ્ણા શેષાદ્રીના અનોખા પ્રયાસનો ઉલ્લેખ કર્યો અને તેમની સાથે થયેલી વાતચીત દેશવાસીઓ સાથે શેર કરી. તેમણે કૃષ્ણા દ્વારા બનાવેલા વેબસાઇટ BharatRajya.comને સરળ અને રસપ્રદ રીતે ઇતિહાસ રજૂ કરવા માટેનો પ્રયાસ ગણાવ્યો અને કૃષ્ણાને ચાર મહત્વપૂર્ણ સવાલો પણ પૂછ્યા. ‘મન … Read more