‘રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી બંધ કરવાથી યુદ્ધ નહીં અટકે’ — જયશંકરે પોલેન્ડમાં સ્પષ્ટ કરી ભારતની નીતિ | Offbeat Stories
યુક્રેન યુદ્ધમાં ભારતની નીતિ પોલેન્ડની મુલાકાત દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે યુક્રેન યુદ્ધને લઈને ભારતની સ્થિતિ ફરી એક વખત સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે રશિયા પાસેથી તેલ, ખાતર, ધાતુ અથવા ખનીજ જેવી વસ્તુઓની ખરીદી બંધ કરવાથી યુક્રેન યુદ્ધનો અંત નહીં થાય. જો કોને સમસ્યાનું ઉકેલ શોધવાનું હોય તો તે મૂળ કારણ પર જ ધ્યાન આપવું … Read more