થરા કોલેજમાં તમાકુ મુકત શૈક્ષણિક સંસ્થા અભિયાન હેઠળ નશા મુકત કાર્યક્રમ યોજાયો

થરા કોલેજમાં નશા મુકત કાર્યક્રમ

થરા કોલેજમાં નશા મુકત કાર્યક્રમ તમાકુ મુકત શૈક્ષણિક સંસ્થા અવિચલ અભિયાન અંતર્ગત શ્રીમતી કાન્તા બેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ, થરા ખાતે નશા મુક્તિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના પરિપત્રના અનુસંધાને આયોજન કરાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મોટી સંખ્યા હાજર રહેતા હતા. … Read more