Mehul Choksiના પ્રત્યાર્પણ માટે ભારત પ્રતિબદ્ધ, MEAએ કહ્યું ‘ભાગેડુઓને ભારત લાવી કાયદાનો સામનો કરાવીશું’
Mehul Choksiના પ્રત્યાર્પણ માટે ભારતની પ્રતિબદ્ધતા 13,500 કરોડના પંજાબ નેશનલ બેન્ક (PNB) લોન કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક અને ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે ફરી એકવાર પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના સેક્રેટરી (વેસ્ટ) સિબી જ્યોર્જે જણાવ્યું કે ભારત દ્વારા મેહુલ ચોક્સીની પ્રત્યાર્પણ વિનંતી પહેલેથી જ કરવામાં આવી છે અને સરકાર તેને ભારત … Read more