એસ. જયશંકર યુક્રેન-પોલેન્ડની મુલાકાતે; રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર ભાર
એસ. જયશંકર યુક્રેન-પોલેન્ડની મુલાકાત વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ મુલાકાત દરમ્યાન તેઓ બંને દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો, પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે અને રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતનું વલણ ફરી એકવાર રજૂ … Read more