‘ધક્કા ખાવા પડશે, ગાલીઓ સાંભળવી પડશે’ — પરેશ રાવલના બંને પુત્રોને દર્શાવેલો માર્ગ
પરેશ રાવલના પુત્રો માટે માર્ગદર્શન અભિનેતા પરેશ રાવલે પોતાના પુત્રો આદિત્ય રાવલ અને અનિરૂદ્દ રાવલને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે સખત મહેનત અને કોઈ ખાસ છૂટછાટ ન મળવાની તૈયારી રાખવાની સલાહ આપી છે. Variety India સાથેની વાતચીતમાં પરેશે પરિવારિક મૂલ્યો, બાળકોની તૈયારી અને તેમના કારકિર્દી વિશે ખુલાસા કર્યા છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે … Read more