પેરિસમાં BAPS મંદિરના ઉદ્ઘાટન પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી; કહ્યું, “મંદિર ભારત-ફ્રાન્સના સંબંધોનું પ્રતીક બનશે”
પેરિસમાં BAPS મંદિરનું ઉદ્ઘાટન ફ્રાન્સની રાજધાની પેરિસમાં દેશના પ્રથમ પરંપરાગત BAPS હિન્દુ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ ગયો છે અને હવે મંદિર દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. પ્રસંગે યુરોપ, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, આફ્રિકા અને એશિયાથી સંતો, ભક્તો અને અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા. ઉદ્ઘાટન સબંધિત કાર્યક્રમો અને સાંસ્કૃતિક રજૂઆતઓ પણ યોજાયા. પ્રાણ પ્રતિષ્ઠા અને ઉત્સવ પેરિસમાં … Read more