નેપાળ: ત્રિશૂલી 3A ટનલમાંથી 9 દિવસ બાદ બે કર્મચારીઓને જીવતા બહાર કાઢવામાં આવ્યા
નેપાળમાં ત્રિશૂલી 3A ટનલમાંથી બચાવ નેપાળમાં પૂરના પગલે ત્રિશૂલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા બે કર્મચારીઓને 9 દિવસ બાદ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. બચાવાયેલાઓમાં 30 વર્ષીય સંજય સાહ અને 45 વર્ષીય કબીર મહર્જનની ઓળખ થઇ છે. બચાવની વિગત અહેવાલો અનુસાર, પૂરના ભારે પ્રવાહ અને જોખમભરી પરિસ્થિતિ વચ્ચે નેપાળ સેનાના નેતૃત્વ હેઠળ સુરક્ષા દળો … Read more