અમદાવાદમાં વરસાદ પછી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા વધી, ડેન્ગ્યૂના 147 કેસ નોંધાયા

SEMICON India 2026

અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસ અમદાવાદમાં વરસાદ થમી ગયા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો પ્રકોપ ફરી વધ્યો છે. શહેરમાં ડેન્ગ્યૂના 147 કેસ, સાદા મેલેરિયાના 76 અને ઝેરી મેલેરિયાના 14 કેસ નોંધાયા છે, જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયું છે. સાથે જ વાયરસલ ફીવર અને શરદી-ઉધરસના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. કેસોની સંખ્યા અને રોગવિગત … Read more