ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ બે વ્યક્તિના મોત, કુલ મોતની સંખ્યા 13 થઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ બે વ્યક્તિના મોત ભાવનગરના ખારાકડી પાસે બનેલા નકલી દારુ પીવાના બનાવમાં વધુ બે લોકોનું અવસાન થયું છે. ઝેરી દારુ પીનાર મૂળ મહીસાગરના મુકેશ ડામોર અને કાળિયાબીડના ભાર્ગવભાઈ ઉપાધ્યાયનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે આ ઘટના સંબંધી કુલ મૃતકોની સંખ્યા 13 પર પહોંચી છે અને હાલ ભાવનગરની હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર … Read more