કેતન અગ્રવાલ કેસ: 5,053 પાનાની ચાર્જશીટમાં પોલીસનો ચોંકાવનારો દાવો
કેતન અગ્રવાલ કેસમાં પોલીસના દાવાઓ પુણે ગ્રામ્ય પોલીસે કેતન અગ્રવાલની હત્યાની તપાસમાં વાડગાંવ — માવળ કોર્ટમાં 5,053 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની ભૂમિકા સામે આવ્યો હોવાથી પોલીસ એ અંગે આરોપ લગાવ્યો છે. પોલીસનો દાવો છે કે શરૂઆતમાં કેતનનું મોત લોહાગઢ કિલ્લા પરથી પગ લપસવાથી … Read more