ગ્રાન્ડ મુફ્તીએ કોચીમાં વિવાદાસ્પદ નિવેદનમાં મહિલાઓને ઘરમાં રહેવાનું સૂચન આપ્યું

રાહુલ ગાંધી વિરૂદ્ધ FIR

ગ્રાન્ડ મુફ્તી કોચી નિવેદન કોચીમાં યોજાયેલ ‘હુબ્બુલ રસૂલ કોન્ફરન્સ’માં ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહમદે મહિલાઓને તેમના ઘરોમાં જ સીમિત રહેવાનું સૂચન કર્યું અને જાહેર ક્ષેત્રમાં લાવવાથી “મોટા પાયે વિનાશ” થઈ શકે તેવો નિવેદન આપ્યો. તેમને કંથાપુરમ એ.પી. અબુબકર મુસલિયાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ઓલ ઈન્ડિયા સુન્ની જમીય્યાતુલ ઉલામા અને સમસ્થ કેરલમ જમીય્યાતુલ ઉલામા … Read more