બીએસપી: માયાવતીનો સંદેશ — આકાશને તક મળશે માત્ર જ્યારે સસરા અશોક સિદ્ધાર્થે રાજનીતિ છોડશે
માયાવતીનો સંદેશ બસપા સુપ્રિંમો માયાવતીએ પાર્ટીમાં આકાશ આનંદને ફરી જવાબદારીઓ આપવા શરત મૂકતા જણાવ્યું છે કે આ અંગે સીધો સબંધ અશોક સિદ્ધાર્થ સાથે જોડાયો છે. માયાવતીએ ‘X’ પર પોસ્ટ કર્યો છે કે અશોક સિદ્ધાર્થ જ્યારે રાજકારણમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેશે ત્યારે જ આકાશને પક્ષમાં મુક્તપણે કાર્ય કરવાની તક આપવામાં આવે તે બાબતે વિચાર કરવામાં આવશે. માયાવતીની … Read more