Ram Mandir ટ્રસ્ટના CEO બન્યા બાદ ભાવુક થયા જિતેન્દ્ર મિશ્રા, કહ્યું ‘પ્રભુ શ્રીરામની ઈચ્છાથી આ જવાબદારી મળી’

ગુજરાતમાં સારો વરસાદ

જિતેન્દ્ર મિશ્રા CEO બન્યા એર માર્શલ (નિવૃત્ત) જિતેન્દ્ર મિશ્રાને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનો પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ હવે અયોધ્યામાં રામ મંડિરને લગતા વહીવટી, નાણાકીય અને કાયદાકીય વ્યવસ્થાપનની જવાબદારી સંભાળશે. નિમણૂક બાદ મિશ્રા ભાવુક જોવા મળ્યા અને પોતાની પસંદગી માટે સર્ચ કમિટી, રામ મંદિર ટ્રસ્ટ અને ભગવાન શ્રીરામનો … Read more

2 સપ્ટેમ્બરનાના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર

રાહુલ ગાંધી વિજયને વડાપ્રધાન બનાવશે

2 સપ્ટેમ્બરનાં 10 મહત્વના સમાચાર સવારથી રાત્રે 9 વાગ્યા સુધીની ઘટનાઓમાંથી પસંદ કરેલા 10 મુખ્ય સમાચાર અહીં સંકલિત કરવામાં આવ્યા છે. સમાચારો વિવિધ જિલ્લાઓ અને વિષયોનો સમાવેશ કરે છે — સુરેન્દ્રનગરની કેમિકલ ચોરીથી લઈને અયોધ્યા રામમંદિરની જાહેરાત અને સરકાર/પોલીસની કાર્યવાહી સુધીના મુદ્દાઓ દેખાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર: કેમિકલ ચોરી લીંબડી હાઇવે પર ટેન્કર અને કેમિકલ ચોરીની … Read more