Ram Mandir ટ્રસ્ટના CEO બન્યા બાદ ભાવુક થયા જિતેન્દ્ર મિશ્રા, કહ્યું ‘પ્રભુ શ્રીરામની ઈચ્છાથી આ જવાબદારી મળી’
જિતેન્દ્ર મિશ્રા CEO બન્યા એર માર્શલ (નિવૃત્ત) જિતેન્દ્ર મિશ્રાને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનો પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ હવે અયોધ્યામાં રામ મંડિરને લગતા વહીવટી, નાણાકીય અને કાયદાકીય વ્યવસ્થાપનની જવાબદારી સંભાળશે. નિમણૂક બાદ મિશ્રા ભાવુક જોવા મળ્યા અને પોતાની પસંદગી માટે સર્ચ કમિટી, રામ મંદિર ટ્રસ્ટ અને ભગવાન શ્રીરામનો … Read more