ગણેશોત્સવ પૂરું થયાને ત્રણ મહિના બાદ પણ નવલખી કૃત્રિમ તળાવમાં શ્રીજી મૂર્તિના અવશેષો યથાવત, દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ

શહેર | લોકલ ન્યૂઝ ડેસ્ક શહેરમાં ધામધૂમથી ઉજવાયેલા ગણેશોત્સવને હવે ત્રણ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજમહેલ રોડ પર આવેલા નવલખી મેદાનના કૃત્રિમ તળાવની સ્થિતિ ચિંતાજનક બની છે. શહેરના સૌથી મોટા કૃત્રિમ તળાવમાં હજી પણ શ્રી ગણેશજીની મૂર્તિના અવશેષો તેમજ લાકડાના બેઝ પાણીમાં જ પડ્યા હોવાને કારણે પાણી બંધીયાર બની ગયું છે … Read more