Modasa PTC College: શિક્ષક સંગોષ્ઠીમાં ધનગીરી બાપુએ આપ્યું નિર્વ્યસનનું મહત્વ

અહેવાલ : યોગેશભાઈ મોડાસા , મોડાસા લાટીવાળા PTC College માં નવી વર્ષની ઉજવણી, શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધો પર વિશેષ ભાર મોડાસાની લાટીવાળા PTC કોલેજમાં નવા વર્ષની ઉજવણી અંતર્ગત શિક્ષક સંગોષ્ઠી યોજાઈ હતી, જેમાં દેવરાજ ધામના સંત ધનગીરી બાપુએ શિક્ષકના નિર્વ્યસન અને કર્તવ્ય વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. મોડાસા PTC College માં શિક્ષક સંગોષ્ઠીનું આયોજન મોડાસા લાટીવાળા … Read more