પાલનપુરમાં યોજાયેલા ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન–2026’ કાર્યક્રમમાં રાજ્યના 2121 શિક્ષકોનું ગૌરવપૂર્ણ સન્માન
Gujarat Saraswat Sanman 2026 કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાયો, જેમાં NEP 2020 અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓના 2121 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતના શિક્ષણક્ષેત્રે ગુણવત્તા અને આધુનિકતાની ઉજવણી ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તા, આધુનિકતા અને નવીન અભિગમને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યસ્તરીય ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન–2026’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 11 જાન્યુઆરી, 2026ના રોજ રવિવારે પાલનપુર … Read more