મોડાસા: સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200+ બહેરા મૂંગા બાળકો માટે ભોજન સમારંભ

અહેવાલ વિનોદ ભાવસાર અરવલ્લી બ્યૂરો ચીફ મોડાસા ખાતે સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટે પોતાના આઠમા સ્થાપના દિવસની ઉજવણી અનોખી રીતે કરી. 2 જાન્યુઆરી 2026ના રોજ ટ્રસ્ટ દ્વારા બહેરા મૂંગા શાળામાં 200થી વધુ બાળકો માટે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓની વિશેષ હાજરી રહી, અને બાળકો માટે આનંદદાયક પ્રસંગ સર્જાયો. … Read more