ખાટુશ્યામ, સાલસર હનુમાનજી અને પુષ્કર યાત્રા માટે ખાસ ટુર પેકેજ
વિનોદભાઈ ભાવસાર (Mo. 9106154081) ધાર્મિક પ્રવાસીઓ માટે લક્ઝરી બસ યાત્રા, 6-8 જાન્યુઆરીએ ખાસ વ્યવસ્થા ધાર્મિક યાત્રાના શોખીન લોકો માટે ખુશીના સમાચાર છે. આવનાર 6, 7 અને 8 જાન્યુઆરીએ ખાટુશ્યામ, સાલસર હનુમાનજી, પુષ્કર તથા સાળીયા શેઠના દર્શન માટે વિશેષ ટુરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓને આરામદાયક લક્ઝરી સ્લીપર બસમાં પ્રવાસ કરવાની સુવિધા મળશે, … Read more