વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ગુજરાત : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર વિકસિત ગુજરાતનો સંકલ્પ

Gujarat delegation at World Economic Forum 2026

Gujarat at World Economic Forum 2026 વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિમંડળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી ગુજરાત “વિકસિત ગુજરાત @2047”ના વિઝનને વૈશ્વિક સ્તરે રજૂ કરશે અને વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક રોકાણ અને સહકાર માટે પ્રયત્ન કરશે. World Economic Forum 2026માં ગુજરાતની મજબૂત હાજરી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ગુજરાત … Read more

ગુજરાત ટેક્સટાઈલ પોલિસી 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયથી મહિલા સ્વ સહાય જૂથોને વિશેષ લાભ

CM Bhupendra Patel Gujarat Textile Policy 2024 announcement

Gujarat Textile Policy 2024 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્સટાઈલ પોલિસી 2024 અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લઈને મહિલા સ્વ સહાય જૂથોને વધુ મજબૂત બનાવવા અને શહેરી વિસ્તારમાં આવેલા નોન પોલ્યુટીંગ ટેક્સટાઈલ એકમોને પોલિસીનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આ સુધારાઓથી રોજગાર સર્જન, મહિલાઓનું આર્થિક સશક્તિકરણ અને ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસને નવી ગતિ મળશે. Gujarat Textile Policy 2024 હેઠળ … Read more

મારુતિ સુઝુકી ગુજરાત પ્લાન્ટ: ખોરજ ખાતે 35 હજાર કરોડના રોકાણથી દર વર્ષે 10 લાખ કાર ઉત્પાદન થશે

Maruti Suzuki Gujarat Plant Investment Ceremony Gandhinagar

Maruti Suzuki India Limited to set up a massive new manufacturing facility at Khoraj, Gujarat with ₹35,000 crore investment, creating 12,000 jobs and producing 10 lakh cars annually.

બોન્ડટાઇટ દ્વારા રણબીર કપૂર સાથે નવી બ્રાન્ડ કેમ્પેઇનનો પ્રારંભ

Bondtite New Brand Campaign featuring Ranbir Kapoor

એસ્ટ્રલ લિમિટેડની બોન્ડટાઇટ બ્રાન્ડ દ્વારા Bondtite New Brand Campaign લોન્ચ કરી રણબીર કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડવામાં આવ્યા.

ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટરમાં મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી, પક્ષી બચાવ માટે જનજાગૃતિ કાર્યક્રમ

ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે બાળકો, ઇન્ટર્નશિપની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા પક્ષી બચાવ અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની જનજાગૃતિ સાથે ઉજવણી કરવામાં આવી. ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટર ખાતે મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકા ખાતે તા. 13 જાન્યુઆરી 2026, મંગળવારના રોજ … Read more

સાવરકુંડલામાં ૪ લાખ ચો.મી (૧૦૦ એકર)  માં સ્માર્ટ GIDC બનવાની મંજૂરી મળતા હરખની હેલી

Savarkundla Smart GIDC

સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાના સંકલ્પને સાકાર કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા : શ્રી કસવાલા Savarkundlaમાં 100 એકર સ્માર્ટ GIDC મંજૂરી, રોજગારી અને ઉદ્યોગમાં નવી તકો સાવરકુંડલામાં સ્માર્ટ GIDC માટે ૪ લાખ ચોરસ મીટર (૧૦૦ એકર) જમીન પર મંજૂરી મળતા … Read more

ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત મકર સંક્રાંતિ નિમિત્તે ‘ગૌ સેવાના મહાપર્વ’ પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન

GCCI દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઇસ્કોન વૃંદાવનના સંત ડૉ. કૃષ્ણ મુરારીજીએ ગૌ સેવા, વિજ્ઞાન અને આત્મનિર્ભર ભારત પર પ્રકાશ પાડ્યો મકર સંક્રાંતિ જેવા પવિત્ર પર્વને ગૌ સેવાના મહાપર્વ તરીકે ઉજવવાની ભાવનાને ઉજાગર કરતી એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પહેલ તાજેતરમાં જોવા મળી હતી. Global Confederation of Cow Based Industries (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “મકર સંક્રાંતિ … Read more

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

Kishan Gaushala Rajkot gauseva of 2300 gaumata and natural farming activities

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. ગૌસેવા, પ્રાકૃતિક ખેતી અને નિઃશુલ્ક ધાર્મિક સુવિધાઓ સાથે કિશાન ગૌશાળા બની રહી છે સેવાભાવનું કેન્દ્ર ઉતરાયણ ભારતીય સંસ્કૃતિમાં એક પવિત્ર અને આસ્થાભર્યો ઉત્સવ માનવામાં આવે છે. આ પાવન અવસરે દાનનું વિશેષ મહત્વ છે અને ગૌમાતા માટે કરેલું … Read more

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સોમનાથ મંદિર ભારતના આત્મવિશ્વાસ અને પુનઃનિર્માણનું પ્રતીક

Somnath Swabhiman Parv Shaurya Yatra Narendra Modi

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય યાત્રા અને જંગી જાહેરસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સોમનાથનો ઇતિહાસ વિનાશનો નહીં પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઐતિહાસિક શૌર્ય યાત્રા સોમનાથ મંદિર પર પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ અને પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દેવાધિદેવ મહાદેવની પાવન … Read more

સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ, ભવ્ય શૌર્ય યાત્રા અને ડ્રોન શો યોજાશે

સોમનાથ સ્વાભિમાન પર્વ – ઓમકાર જાપ, શૌર્ય યાત્રા અને ભવ્ય ઉજવણી

સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 108 ઘોડાઓની શૌર્ય યાત્રા તથા ભવ્ય ડ્રોન શો યોજાશે. ભારતીય સંસ્કૃતિના રક્ષકો અને આસ્થાના કેન્દ્રોની મહત્તા નવી પેઢી સુધી પહોંચાડવા સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે સોમનાથ સ્વાભિમાન પર્વ અંગેની પૂર્વ તૈયારીઓની મહત્વપૂર્ણ માહિતી આપતા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે … Read more