ગણેશોત્સવ પૂરું થયાને ત્રણ મહિના બાદ પણ નવલખી કૃત્રિમ તળાવમાં શ્રીજી મૂર્તિના અવશેષો યથાવત, દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ

શહેર | લોકલ ન્યૂઝ ડેસ્ક શહેરમાં ધામધૂમથી ઉજવાયેલા ગણેશોત્સવને હવે ત્રણ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજમહેલ રોડ પર આવેલા નવલખી મેદાનના કૃત્રિમ તળાવની સ્થિતિ ચિંતાજનક બની છે. શહેરના સૌથી મોટા કૃત્રિમ તળાવમાં હજી પણ શ્રી ગણેશજીની મૂર્તિના અવશેષો તેમજ લાકડાના બેઝ પાણીમાં જ પડ્યા હોવાને કારણે પાણી બંધીયાર બની ગયું છે … Read more

31 ડિસેમ્બર પહેલાં બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં લઈ જવાતો ₹48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે ઝડપાયા

અમદાવાદ (ગ્રામ્ય) | ક્રાઇમ ડેસ્ક નવ વર્ષના અંતે 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ તંત્ર સઘન કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસે અમદાવાદ–રાજકોટ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને સંતરાની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. વાહન ચેકિંગ દરમિયાન ભાંડો ફૂટ્યો બગોદરા ટોલટેક્સ … Read more

ગોવા નાઈટક્લબ આગકાંડ: 25 મોતના કેસમાં ફરાર લૂથરા ભાઈઓ ઝડપાયા, થાઈલેન્ડથી દિલ્હી લવાયા

ઉત્તર ગોવામાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં થયેલા ભયાનક અગ્નિકાંડ કેસમાં ગોવા પોલીસને મોટી સફળતા મળી છે. ઘટના બાદ ફરાર થયેલા નાઈટક્લબના સહમાલિક ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાને થાઈલેન્ડથી ભારત પરત લાવી દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. 6 ડિસેમ્બરના રોજ નાઈટક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થયા હતા. ઘટનાના થોડા જ કલાકોમાં … Read more