Pashu Khandan Sahay Yojana

Pashu Khandan Sahay Yojana જેવી અનેક યોજનાઓ બહાર પડી રહ્યા છે. પશુપાલકો ગાયો અને ભેંસોને પૌષિટક ખોરાક પૂરો પાડે છે. આ ખોરાક સ્થાનિક ડેરી સમુદાયમાં ચારામાંથી મેળવી શકાય છે.

લાભ લેનાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો આવશ્યક છે.લાભ લેનાર પશુપાલક હોવો જોઈએ.પશુપાલક પાસે પોતાની ગાયો અને ભેંસ હોવી જોઈએ.ગાયો અને ભેંસો ગર્ભવતી છે.

પશુપાલક લાભ લેનાર આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લાભ મળશે. આઈ- ખેડૂત પોર્ટલ હેઠળ સ્કીમનો લાભ લેવા પહેલા ભાગ લીધેલ વિગતો દર્શાવવાની પડશે.ઓનલાઇન અરજી આઈ- ખેડૂત પોર્ટલ દ્વારા કરવાની રહેશે.દરેક પશુપાલક ને કુટુંબ દીઠ એક વર્ષમાં એક વાર સહાય મળી શકે છે.

આઈ- ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની અરજી શરૂ કરવામાં આવી છે. સગર્ભા પશુઓને માટે 250 કિલો મફત ખાણદાણ સહાય મેળવવા માટે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.