ઈડરના ભૂવેલમાં સંત શિરોમણિ રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કળશ પૂજા

સંત રવિદાસની ૬૫૦મી જન્મજયંતિ ઉજવણી સંત શિરોમણિ રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતિને સમર્પિત ગુજરાતમાં ‘સમરસતા સંકલ્પ અભિયાન’ હેઠળ ભવ્ય કળશ યાત્રાઓનું આયોજન કરી રહ્યું છે. આ યાત્રાઓ અંબાજી અને કાશી જેવા પવિત્ર સ્થળોથી પ્રસ્થાન કરી એક અનેક શહેરો અને ગામડાઓમાં ફરી રહી છે, જેમાં ઈડરનું ભૂવેલ ગામ પણ સામેલ છે. કળશ યાત્રા અને પૂજા કાર્યક્રમ ગત ૧ … Read more